ચરિત્ર
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
****************************
શબ્દો ના તીર
શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે.
***************************
ભગવાન જ…
આપની જિંદગી માં ભગવાન જ આપને મુશ્કેલી માં મુકે અને ભગવાન જ મુશ્કેલી માંથી બહાર કાઢે કેમ? કારણ કે માનસ પોતાની જાત ને ક્યારેય ભગવાન ના સમજી શકે એટલે .
**************************
અભિમાન…
દુખ માં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે ….
આ સમય પણ વીતી જશે
અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ , ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમ થી કહેવું કે ભાઈ શાંતિ રાખ …..
આ સમય પણ વીતી જશે
***************************
અભિમાની
અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે
***************************
અજ્ઞાની વ્યક્તિને ખુશ…
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
***************************
જે વ્યક્તિ જતું કરવાની…
જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..
****************************
કોઈ ની મદદ કરવા …
કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!
*****************************
ભગવાન કહે …
ભગવાન કહે માણસ ને ,
જો તું એમ કહે કે આ મારું , આ મારું ,
તો હું તને ’મારું’(મારવું)
પણ જો એક વાર તું દિલ થી કોઈને કહી દે
જા, આ તારું
તો હું તને ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)
**************************
વસ્તુઓનો નાશ…
ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે.
**************************
બધી જ મહાન ભૂલોના…
બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે.
****************************
કોઈ પણ હાલતમાં પોતાની…
કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.
************************
અભિમાનની માણસને…
અભિમાનની માણસને કદી સાચા મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપતિમાં , ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.
************************
અભિમાનના આઠ પ્રકાર છે…
અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.
પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
**************************
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
****************************
શબ્દો ના તીર
શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે.
***************************
ભગવાન જ…
આપની જિંદગી માં ભગવાન જ આપને મુશ્કેલી માં મુકે અને ભગવાન જ મુશ્કેલી માંથી બહાર કાઢે કેમ? કારણ કે માનસ પોતાની જાત ને ક્યારેય ભગવાન ના સમજી શકે એટલે .
**************************
અભિમાન…
દુખ માં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે ….
આ સમય પણ વીતી જશે
અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ , ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમ થી કહેવું કે ભાઈ શાંતિ રાખ …..
આ સમય પણ વીતી જશે
***************************
અભિમાની
અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે
***************************
અજ્ઞાની વ્યક્તિને ખુશ…
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
***************************
જે વ્યક્તિ જતું કરવાની…
જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..
****************************
કોઈ ની મદદ કરવા …
કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!
*****************************
ભગવાન કહે …
ભગવાન કહે માણસ ને ,
જો તું એમ કહે કે આ મારું , આ મારું ,
તો હું તને ’મારું’(મારવું)
પણ જો એક વાર તું દિલ થી કોઈને કહી દે
જા, આ તારું
તો હું તને ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)
**************************
વસ્તુઓનો નાશ…
ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે.
**************************
બધી જ મહાન ભૂલોના…
બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે.
****************************
કોઈ પણ હાલતમાં પોતાની…
કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.
************************
અભિમાનની માણસને…
અભિમાનની માણસને કદી સાચા મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપતિમાં , ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.
************************
અભિમાનના આઠ પ્રકાર છે…
અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.
પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
**************************
No comments:
Post a Comment